SHREE KUTCH KANDAGARA VISA OSWAL JAIN MAHAJAN

શ્રી કચ્છ કાંડાગરા વિસા ઓસવાલ જૈન મહાજન

Query : info@kandagara.in Advertisement : advt@kandagara.in
 

શ્રી કાંડાગરા કચ્છી વિશા ઓશવાળ જૈન મહાજન ની જનરલ મિટિંગ રાખવા માં આવેલ છે બધાને સમયસર પહોંચવા વિનંતી.

મિટિંગ માં વર્ષ ૨૦૧૬-૨૦૧૭ ના ઓડીટ હિસાબ રજુ કરવામાં આવશે. બાકી ના વિષય પ્રમુખશ્રી ની મંજુરી થી.

તારીખ : ૨૩.૦૧.૨૦૧૮
ટાઈમ : બપોરના ૪ વાગે
ઠેકાણું
કચ્છ યુવક સંઘ ની ઓફીસ
૧ લે માળે, ચિત્રા ટોકીઝ ની બાજુની ગલીમાં, દાદર
.

* શ્રી કાંડાગરા અચલગરછ જૈન સંઘ
  પ. પુ મુનિરાજ શ્રી કંચનસાગરજી મ. સા (બાપા મ. સા) ના સળગ૨૬ માં વર્ષીતપ અને સંયમ જીવનના ૩૧ વર્ષ 
  પૂર્ણ કરી ૩૨ માં વર્ષ પ્રવેશ ( ૦૫-૦૫-૨૦૧૬ થી ૦૯-૦૫-૨૦૧૬ )

*  શ્રી વિશલ માતાજી ની ધ્વજા રોહણ તા. ૧૭-૦૫-૨૦૧૬

*  શ્રી શાંતિનાથ દાદા શ્રી નમિનાથદાદા જિનાલયની ધ્વજા રોહણ તા. ૧૯-૦૫-૨૦૧૬